સ્તનગ્રંથિની રચના પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સ્તનગ્રંથિ એ તમામ માદા સસ્તનોનું લાક્ષણિક લક્ષણ છે અને તે રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે.
તે પેક્ટોરાલીસ મેજર સ્નાયુઓ પર આવેલી એક જોડ રચના છે.
દરેક સ્તનમાં ગ્રંથિમય પેશીશી અને ચરબીનું વિવિધ પ્રમાણ હોય છે.
બાહ્ય રીતે,દરેક સ્તન એક ઉપસેલી રચના છે,જેના મધ્યમાં નિપલ આવેલું હોય છે,જે એરિયોલા તરીકે ઓળખાતા રંજકદ્રવ્યયુક્ત વિસ્તારથી ઘેરાયેલું હોય છે.
દરેક સ્તનની ગ્રંથિમય પેશી $15-20$ સ્તનખંડોમાં વિભાજિત હોય છે,જેમાં સ્તનકૂપિકાઓ તરીકે ઓળખાતા કોષોના સમૂહ હોય છે.
સ્તનકૂપિકાઓના કોષો દૂધનો સ્ત્રાવ કરે છે,જે સ્તનકૂપિકાઓની ગુહામાં સંગ્રહિત થાય છે.
સ્તનકૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખુલે છે.
દરેક ખંડની નલિકાઓ જોડાઈને સ્તનનળી બનાવે છે.
ઘણી સ્તનનળીઓ જોડાઈને એક પહોળી સ્તન તુંબિકા બનાવે છે,જે દૂધ નળી સાથે જોડાયેલી હોય છે,જેના દ્વારા દૂધ બહાર ખેંચાય છે.

Explore More

Similar Questions

પ્રસૂતિ (parturition) માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે?

કયો અંતઃસ્ત્રાવ બાળપ્રસવ (parturition) ની પ્રક્રિયામાં મદદ કરે છે?

લાંબા સમય સુધી પ્રસૂતિની પીડા અનુભવતી સગર્ભા સ્ત્રીમાં,જો બાળકના જન્મની પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય,એટલે કે પ્રસૂતિમાં મદદ કરવી હોય,તો કયો અંતઃસ્ત્રાવ આપવો હિતાવહ છે જે:

પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.

પ્રસુતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo