પ્રસૂતી થવા માટેનાં સંદેશાઓ કયાંથી ઉત્પન્ન થાય છે?
ફક્ત સંપૂર્ણ વિકસીત ભૃણમાંથી
ફક્ત જરાયુ
માતાની પિટયુટરીમાંથી મુક્ત થતા ઓકિસટોસીન દ્વારા
$A$ અને $B$ બંને
ભ્રૂણનિકાલ પરાવર્તન એટલે શું ? તે પ્રસૂતિને કેવી રીતે દોરે છે ?
પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.
નીચેનામાંથી કોને પ્રસૂતી અંતઃસ્ત્રાવ કહે છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?