પરમાણુ રિએક્ટરમાં મોડરેટરનું કાર્ય શું છે?

  • A
    ન્યુટ્રોનની ગતિને નિયંત્રિત કરવા માટે
  • B
    રિએક્ટરને ઠંડુ કરવા માટે
  • C
    પરમાણુ બળતણ તરીકે
  • D
    સુરક્ષા માટે

Explore More

Similar Questions

જ્યારે એક ધીમો ન્યુટ્રોન ${U^{235}}$ ન્યુક્લિયસની પૂરતી નજીક જાય છે,ત્યારે કઈ પ્રક્રિયા થાય છે?

પરમાણુ રિએક્ટરમાં બોરોનના સળિયાનો ઉપયોગ શેના તરીકે થાય છે?

ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા $A^{240} \rightarrow B^{100} + C^{140} + Q$ (ઉર્જા) મુજબ છે. જો ન્યુક્લિયસ $A, B$ અને $C$ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $7.6 \, MeV, 8.1 \, MeV$ અને $8.1 \, MeV$ હોય,તો મુક્ત થતી ઉર્જા $Q$ આશરે $...... \, MeV$ છે.

જો ${}_{92}^{235}U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \, MeV$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1 \, kW$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ જરૂરી વિખંડનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

જ્યારે ચાર હાઈડ્રોજન ન્યુક્લિયસ જોડાઈને એક હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે, ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo