તાપમાનમાં વધારો થવાથી,યંગનો સ્થિતિસ્થાપકતા મોડ્યુલસ

  • A
    અનિયમિત રીતે બદલાય છે
  • B
    ઘટે છે
  • C
    વધે છે
  • D
    અપરિવર્તિત રહે છે

Explore More

Similar Questions

એક ધાતુનો સળિયો જ્યારે તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ $0.2 \%$ હોય ત્યારે તૂટી જાય છે. સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $7 \times 10^9 \,N/m^2$ છે. $10^4 \,N$ નો ભાર સહન કરવા માટે જરૂરી આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે?

સમાન દ્રવ્યના બે તારની લંબાઈનો ગુણોત્તર $1:2$ અને વ્યાસનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના પર $F_A$ અને $F_B$ બળ લગાડતા લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો $\frac{F_A}{F_B}$ નો ગુણોત્તર કેટલો થાય?

કોલમ $-II$ એ કોલમ $-I$ સાથે સંબંધિત છે. તેમને યોગ્ય રીતે જોડો:
કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે પદાર્થનો યંગ મોડ્યુલસ $(i)$ શૂન્ય
$(b)$ હવા માટે યંગ મોડ્યુલસ $(ii)$ અનંત
$(iii)$ ઘટે છે
$(iv)$ વધે છે

$L$ લંબાઈ અને $W$ વજન ધરાવતા એક સમાન તારનો એક છેડો છત પરના બિંદુ સાથે મજબૂતીથી જોડાયેલ છે અને તેના નીચેના છેડે $W_1$ વજન લટકાવેલ છે. જો $A$ એ તારના આડછેદનું ક્ષેત્રફળ હોય,તો તેના નીચેના છેડેથી $3L/4$ ઊંચાઈએ તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

એક ધાતુના સળિયાને બે છેડેથી મજબૂતીથી જકડી રાખવામાં આવ્યો છે જેથી તેનું ઉષ્મીય પ્રસરણ અટકાવી શકાય. જો $L$,$\alpha$,અને $Y$ અનુક્રમે સળિયાની લંબાઈ,રેખીય ઉષ્મીય પ્રસરણાંક અને તેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ દર્શાવતા હોય,તો સળિયાના તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો કરવાથી સળિયામાં ઉદ્ભવતું રેખીય પ્રતિબળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo