$E.coli$ પ્લાઝમીડમાં શૃંખલા $A$ અને સાંકળ $B$ ને જોડવા માટે શા માટે $lac\; Z$ નો ઉપયોગ કરવામાં આવે છે?
વાદળી ઇસ્યુલીન રચવામાં મદદરૂપ થાય છે, જે વધારે અસરકારક પણ છે.
પુનઃસંયોજીતની પસંદગીમાં મદદ કરે છે.
ઇસ્યુલિનનાં મૌખિક ગ્રહણ ઉપયોગમાં મદદ કરે છે
ઉપરનાં બધાં
બાયોટેકનોલોજી વડે સોનેરી ચોખામાં કયાં વિટામિનનું પ્રમાણા વધારી શકાયું?
લીસા પર્ણો ધરાવતી અને મધુરસવિહિન કપાસની વેરાયટી નીચેના પૈકી કયા જંતુઓને આકર્ષતી નથી?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
વિટામિન - $A$ ની ઊણપને કારણે થતાં રતાંધળાપણાનો રોગ નીચેનામાંથી કયો ખોરાક ગ્રહણ કરવાથી અટકાવી શકાય છે?
રોઝી એક પારજનીનીક ગાય છે, જેના દૂધમાં નીચે દર્શાવેલ બધી લાક્ષણિકતાઓ છે પરંતુ કોઈ એક નથી. તો એ એક પસંદ કરો.