ખેતીવાડીના ક્ષેત્રે સૂક્ષ્મજીવી જૈવિક નિયંત્રકોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

  • A
    તે જનીનોમાં થતા વિકૃતિઓને અટકાવે છે.
  • B
    તે જમીન,પાણી અને હવાના પ્રદૂષણને અટકાવે છે.
  • C
    તે નિવસનતંત્રનું સંતુલન જાળવી રાખે છે.
  • D
    ઉપરોક્ત તમામ માટે.

Explore More

Similar Questions

નીચે આપેલ જૈવજંતુનાશકો અને તેમના સંબંધિત વનસ્પતિ અથવા સૂક્ષ્મજીવ સ્ત્રોતોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ-$I$લીસ્ટ-$II$
$(a)$ રોટેનોન$(1)$ ડેરીશ ઈલીપ્ટીકા
$(b)$ નીમ્બીડીન$(2)$ એઝાડીરેક્ટા ઈન્ડીકા
$(c)$ પાયરીથ્રમ$(3)$ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ
$(d)$ થુરીયોસાઈડ$(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ

$Trichoderma$ $harzianum$ જેવા સૂક્ષ્મજીવની ઉપયોગીતા શામાં પુરવાર થયેલી છે?

Difficult
View Solution

સૂક્ષ્મજીવો રસાયણો દ્વારા થતા પર્યાવરણીય અધોગતિને કેવી રીતે ઘટાડે છે?

કાર્બનિક ખેતીમાં નીચેનામાંથી કયા રસાયણોનો ઉપયોગ થાય છે?
$I -$ કીટનાશકો (Pesticides),$II -$ જંતુનાશકો (Insecticides),$III -$ નીંદણનાશકો (Herbicides)

વિધાન $A$: રાસાયણિક જંતુનાશકોના વિકલ્પ તરીકે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરાયેલા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ જરૂરી બન્યો છે.
કારણ $R$: જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo