વિધાન $A$: રાસાયણિક જંતુનાશકોના વિકલ્પ તરીકે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરાયેલા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ જરૂરી બન્યો છે.
કારણ $R$: જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

તળાવમાં મચ્છરની ઈયળો (લાર્વા) દૂર કરવા માટે શું કરવું જોઈએ?

કીટકોના નિયંત્રણ માટે ભક્ષકોનો ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહે છે?

રોટેનોન (Rotenone) એ શું છે?

$Bacillus$ $thuringiensis$ બૅક્ટેરિયાનો ઉપયોગ નીચેનામાંથી શેમાં બહોળા પ્રમાણમાં થાય છે?

વનસ્પતિઓમાંથી મેળવવામાં આવતું કુદરતી જંતુનાશક કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo