કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
કળશપર્ણ (નિપેન્થસ) એ કીટાહારી વનસ્પતિ છે કે જે હરિત દ્રવ્ય ધરાવે છે અને તે સૂર્યપ્રકાશના કિરણો મેળવીને પ્રકાશસંશ્લેપણ દ્વારા રાસાયણિક શક્તિ પ્રાપ્ત કરે છે. તે અસરકર્તા વનસ્પતિ છે. જે જમીનમાં નાઈટ્રોજનની ઊણપ હોય તેવી જમીનમાં ઊગે છે. તે નાઈટ્રોજનની ઊણાપ દૂર કરવા કીટકોને પકડે છે.
આપેલ આહારશૃંખલાને ઓળખો.
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ
જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.
નિવસનતંત્રમાં કોણ એકમાર્ગી છે ?
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?