શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEC)$ ના વિભાજન પછી ફલિતાંડનું વિભાજન શક્ય બને છે ?
પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર સતત રીતે વિભાજન પામે છે અને ત્રિકીય ભ્રૂણપોષ પેશી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પેશીના કોષો સંગ્રહિત ખોરાકનો જથ્થો ધરાવે છે અને તે વિકાસ પામતાં ભૃણના પોષણ માટે વપરાય છે.
ભ્રૂણ અંડછિદ્ર તરફના છેડે વિકાસ પામે છે કે જયાં ફલિતાંડ આપેલ છે. ઘણાં ફલિતાંડ, ભ્રૂણપોષનો કેટલોક જથ્થો બન્યા પછી વિકાસ પામે છે. વિકાસ પામતાં ભ્રૂણને ચોક્કસ રીતે પોષણ પ્રાપ્ત થાય તે માટેનું આ અનુકૂલન છે.
નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેનાં તબક્કાની સૂચિ બનાવો. કાકડીના છોડમાં પુંકેસર દૂર કરવાની જરૂર પડશે ? તમારા જવાબ માટેનાં કારણો જણાવો.
ભ્રૂણપોષનું નિર્માણ શેમાંથી થાય છે?
ભ્રૂણપોષ (Endosperm) એટલે શું ? ભ્રૂણપોષ ના પ્રકારો વર્ણવો.
...... નાં બીજમાં ભ્રૂણનાં વિકાસ દરમિયાન ભ્રૂણપોષનો ઉપયોગ કરવામાં આવે છે.
નાળિયેરીનું પાણી......છે.