શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEC)$ ના વિભાજન પછી ફલિતાંડનું વિભાજન શક્ય બને છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર સતત રીતે વિભાજન પામે છે અને ત્રિકીય ભ્રૂણપોષ પેશી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પેશીના કોષો સંગ્રહિત ખોરાકનો જથ્થો ધરાવે છે અને તે વિકાસ પામતાં ભૃણના પોષણ માટે વપરાય છે.

ભ્રૂણ અંડછિદ્ર તરફના છેડે વિકાસ પામે છે કે જયાં ફલિતાંડ આપેલ છે. ઘણાં ફલિતાંડ, ભ્રૂણપોષનો કેટલોક જથ્થો બન્યા પછી વિકાસ પામે છે. વિકાસ પામતાં ભ્રૂણને ચોક્કસ રીતે પોષણ પ્રાપ્ત થાય તે માટેનું આ અનુકૂલન છે.

Similar Questions

પ્રોટિનથી ભરપૂર એવું સમિતાયા સ્તર કે જે કેટલાંક ધાન્યનાં .... ભાગમાં આવેલું છે.

$PEN$ નું પૂરું નામ ... 

એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?

આપેલ પૈકી શેમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં હાજર હોય છે ?

સમિતાય કણિકામાં .... રહેલું હોય છે.