બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?
દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્ત્રાવતું દૂધ નવસ્તન્ય (colostrum) તરીકે ઓળખાય છે કે જે ઘણાં ઍન્ટિબોડી (ખાસ કરીને $IgA$) ધરાવે છે. આ એન્ટિબોડી $(IgA)$ નવા જન્મેલા બાળકોને રોગો સામે પ્રતિચાર કેળવવા (મેળવવા) માટે જરૂરી છે. નવા જન્મેલા બાળકના શરૂઆતના દિવસોમાં તંદુરસ્ત બાળકના વિકાસ માટે દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.
ભ્રૂણનિકાલ પરાવર્તન એટલે શું ? તે પ્રસૂતિને કેવી રીતે દોરે છે ?
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.
પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
પ્રસુતી બાદ દુગ્ધસ્ત્રાવમાં જોવા મળતા પીળાશ પડતા ભાગને શું કહે છે ?
પ્રસૂતિ દરમ્યાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે ?