બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્ત્રાવતું દૂધ નવસ્તન્ય (colostrum) તરીકે ઓળખાય છે કે જે ઘણાં ઍન્ટિબોડી (ખાસ કરીને $IgA$) ધરાવે છે. આ એન્ટિબોડી $(IgA)$ નવા જન્મેલા બાળકોને રોગો સામે પ્રતિચાર કેળવવા  (મેળવવા) માટે જરૂરી છે. નવા જન્મેલા બાળકના શરૂઆતના દિવસોમાં તંદુરસ્ત બાળકના વિકાસ માટે દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.

Similar Questions

ભ્રૂણનિકાલ પરાવર્તન એટલે શું ? તે પ્રસૂતિને કેવી રીતે દોરે છે ?

મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.

  • [AIPMT 2009]

પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.

પ્રસુતી બાદ દુગ્ધસ્ત્રાવમાં જોવા મળતા પીળાશ પડતા ભાગને શું કહે છે ?

પ્રસૂતિ દરમ્યાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે ?