બાળકના જન્મ (પ્રસુતિ) ના સંકેતો ક્યાંથી ઉદ્દભવે છે?
જરાયુ અને પૂર્ણ વિકસિત ભૂણ
માતાની પિટ્યુટરીમાંથી મુક્ત થતા ઑક્સિટોસીન
ફક્ત જરાયું
ફક્ત સંપૂર્ણ વિકસિત ભૂણમાંથી
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.
પ્રેરિત પ્રસૂતિ કરવા ડોકટર કોનું ઈન્જેકશન આપે છે ?
પ્રસૂતિ દરમ્યાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે ?