બાળકના જન્મ (પ્રસુતિ) ના સંકેતો ક્યાંથી ઉદ્દભવે છે?
જરાયુ અને પૂર્ણ વિકસિત ભૂણ
માતાની પિટ્યુટરીમાંથી મુક્ત થતા ઑક્સિટોસીન
ફક્ત જરાયું
ફક્ત સંપૂર્ણ વિકસિત ભૂણમાંથી
ઓક્સિટોસિન મુખ્ય શેમાં મદદ કરે છે ?
નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે:
વિધાન $A$ : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે.
કારણ $R$ : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે ?
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
ભ્રૂણનિકાલ પરાવર્તન એટલે શું ? તે પ્રસૂતિને કેવી રીતે દોરે છે ?