પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?
જંગલો
કોલસો
પાણી
જંગલ સજીવો
વનસ્પતિજાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે કોની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થઈ હતી ?
ઉજજડ જમીન પર સૌપ્રથમ ઉગી વસવાટનું નિર્માણ કરનારને ઓળખો.
કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?
માનવ પ્રવૃત્તિઓ કાર્બનચક્રમાં દખલ કરે છે. આવી કોઈ પણ બે પ્રવૃત્તિઓ દર્શાવો.
કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?