કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે થાય છે કારણ કે કાર્બન એ ઑક્સિજન (હવા)માં સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે.

તેમજ આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. તેમજ દહન દરમિયાન કાર્બન અને તેના સંયોજનોને સળગવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વધારાની ઊર્જાની જરૂર પડતી ન હોવાથી તેમનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જેમ કે,

$C + O _{2} \rightarrow $  $CO _{2}+$    ઉષ્મા    $+$     પ્રકાશ

કાર્બન     હવા       કાર્બન ડાયોક્સાઈડ

        (ઓક્સિજન)

Similar Questions

જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે ? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે ? 

ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ? 

પેન્ટેન માટે તમે કેટલાં બંધારણીય સમઘટકો દોરી શકો ?

બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ 

સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.