કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?
કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે થાય છે કારણ કે કાર્બન એ ઑક્સિજન (હવા)માં સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે.
તેમજ આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. તેમજ દહન દરમિયાન કાર્બન અને તેના સંયોજનોને સળગવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વધારાની ઊર્જાની જરૂર પડતી ન હોવાથી તેમનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જેમ કે,
$C + O _{2} \rightarrow $ $CO _{2}+$ ઉષ્મા $+$ પ્રકાશ
કાર્બન હવા કાર્બન ડાયોક્સાઈડ
(ઓક્સિજન)
જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે ? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે ?
ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?
પેન્ટેન માટે તમે કેટલાં બંધારણીય સમઘટકો દોરી શકો ?
બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ
સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.