શ્વેત પ્રકાશને પ્રિઝમ દ્વારા વર્ણપટમાં વિભાજિત કરવામાં આવે છે અને તેને પડદા પર જોવામાં આવે છે. જો આપણે તેની પાછળ બીજો સમાન ઉલટો પ્રિઝમ સંપર્કમાં મૂકીએ,તો પડદા પર શું જોવા મળશે?

  • A
    જ્યાં લાલ રંગ હતો ત્યાં જાંબલી રંગ દેખાશે
  • B
    વર્ણપટ સમાન રહેશે
  • C
    કોઈ વર્ણપટ જોવા મળશે નહીં,પરંતુ માત્ર મૂળ પ્રકાશ કોઈ પણ વિચલન વગર જોવા મળશે
  • D
    કોઈ વર્ણપટ જોવા મળશે નહીં,પરંતુ મૂળ પ્રકાશ પાર્શ્વીય રીતે સ્થાનાંતરિત થશે

Explore More

Similar Questions

પ્રિઝમનો વક્રીભૂત કોણ $60^{\circ}$ છે અને આસપાસના માધ્યમની સાપેક્ષે તેનો વક્રીભવનાંક $\sqrt{7/3}$ છે. પ્રિઝમમાંથી પસાર થઈ શકે તેવા કિરણ માટે આપાતકોણનું સીમાંત મૂલ્ય ......$^{\circ}$ છે.

Difficult
View Solution

આકૃતિમાં વિચલન કોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમનો કોણ ....... છે. ($^{\circ}$ માં)

એક પ્રકાશનું કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમની અંદર,જો પ્રકાશનું કિરણ પ્રિઝમના પાયાને સમાંતર ગતિ કરતું હોય,તો પ્રકાશના કિરણનો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

ત્રિભુજાકાર પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ . . . . . . દ્વારા રજૂ કરી શકાય છે.

$30^\circ$ ના પ્રિઝમ કોણ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. વિચલન કોણ .....$^\circ$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo