એક પ્રકાશનું કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમની અંદર,જો પ્રકાશનું કિરણ પ્રિઝમના પાયાને સમાંતર ગતિ કરતું હોય,તો પ્રકાશના કિરણનો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $75$
  • D
    $60$

Explore More

Similar Questions

દ્રશ્યમાન વિભાગમાં,ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive power) અને સરેરાશ કોણીય વિચલન અનુક્રમે $\omega, \omega^{\prime}$ અને $d, d^{\prime}$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિચલન વગરનું વિભાજન મેળવવાની શરત શું છે?

એક પ્રિઝમનો વક્રીભૂત કોણ '$A$' છે. પ્રિઝમની બીજી વક્રીભૂત સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ વક્રીભૂત સપાટી પર '$2A$' ના આપાતકોણે આપાત થતું પ્રકાશનું કિરણ બીજી સપાટી પર પહોંચે છે અને ચાંદીવાળી સપાટી પર પરાવર્તનને કારણે તે જ માર્ગે પાછું ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રિઝમના લઘુત્તમ વિચલનનો કોણ તેના વક્રીભવનકારક કોણ જેટલો હોય,તો તે પ્રિઝમ એવા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ જેનો વક્રીભવનાંક:

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ આડા ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન માટે નીચેનામાંથી કયું સાચું છે?

એક પ્રિઝમ અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. પ્રકાશનું સમાંતર કિરણપુંજ પ્રિઝમની એક સપાટી પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ માપવામાં આવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે? પ્રિઝમનો વક્રીભવનકારક કોણ $60^{\circ}$ છે. જો પ્રિઝમને પાણીમાં (વક્રીભવનાંક $1.33$) મૂકવામાં આવે,તો પ્રકાશના સમાંતર કિરણપુંજ માટે લઘુત્તમ વિચલનનો નવો કોણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo