પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો.
નીચેની આકૃતિ ઓળખો.
સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.
નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?
માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?
એક પોષકસ્તરમાંથી બીજા પોષક્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે ?