જ્યારે સાંદ્રતા $0.1 \ M$ હોય ત્યારે નીચેનામાંથી કોણ ઠારબિંદુમાં મહત્તમ અવનયન દર્શાવશે?

  • A
    $NaCl$
  • B
    યુરિયા
  • C
    ગ્લુકોઝ
  • D
    $K_2SO_4$

Explore More

Similar Questions

$1.00 \, g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $50 \, g$ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \, K$ જેટલું ઘટે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \, K \, kg \, mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ શોધો.

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

Difficult
View Solution

નાઈટ્રોબેન્ઝીનનું સામાન્ય ઠારબિંદુ $(f.p.)$ $278.82 \ K$ છે. જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવામાં આવે અને $0.25 \ molality$ નું દ્રાવણ તૈયાર કરવામાં આવે,તો દ્રાવણનું અવલોકિત ઠારબિંદુ $276.82 \ K$ છે. નાઈટ્રોબેન્ઝીનનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ $K \ kg \ mol^{-1}$ માં ગણો.

$21.7 \text{ g}$ પાણીમાં $0.1 \text{ g}$ ધરાવતું નિર્બળ મોનોબેઝિક એસિડનું જલીય દ્રાવણ $272.813 \text{ K}$ તાપમાને ઠરે છે. જો પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \text{ K kg/mol}$ હોય,તો મોનોબેઝિક એસિડનું આણ્વીય દળ $\text{g/mol}$ માં કેટલું હશે?

શિયાળામાં,કુલ્લુ ખીણમાં સામાન્ય તાપમાન $-11\,^{\circ}C$ જોવા મળ્યું હતું. શું ઇથિલિન ગ્લાયકોલનું $28\%$ (દળથી) જલીય દ્રાવણ કારના રેડિયેટર માટે યોગ્ય છે? પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo