કયા વૈજ્ઞાનિકોએ વાયુઓના ગતિવાદ (Kinetic Theory of Gases) માં ફાળો આપ્યો હતો?

  • A
    જેમ્સ ક્લાર્ક મેક્સવેલ
  • B
    લુડવિગ બોલ્ટ્ઝમેન
  • C
    રુડોલ્ફ ક્લોસિયસ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને તેને અચાનક અટકાવવામાં આવે,તો વાયુના અણુઓની યાદચ્છિક ગતિ .......

$30 \, g/mol$ આણ્વીય દળ ધરાવતો દ્વિપરમાણ્વીય વાયુ $27 \, ^\circ C$ તાપમાને પાત્રમાં ભરેલો છે. તે $100 \, m/s$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. જો તેને અચાનક સ્થિર કરવામાં આવે,તો વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

દ્વિ-આણ્વિય વાયુ માટે,અચળ દબાણે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને એકમ તાપમાનના ફેરફાર માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે $U_1$ અને $U_2$ છે. તો $U_1 : U_2$ નું મૂલ્ય કેટલું થાય?

એક આદર્શ વાયુ $(\gamma = 1.5)$ નું સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. અણુઓના વર્ગ સરેરાશ વર્ગમૂળ વેગ (r.m.s. velocity) ને $2$ ના અવયવથી ઘટાડવા માટે,વાયુનું કેટલા ગણું વિસ્તરણ કરવું જોઈએ?

સમાન તાપમાને $125 \, ml$ વાયુ $A$ ($0.60 \, atm$ દબાણે) અને $150 \, ml$ વાયુ $B$ ($0.80 \, atm$ દબાણે) ને $1 \, L$ કદના પાત્રમાં ભરવામાં આવે છે. સમાન તાપમાને મિશ્રણનું કુલ દબાણ $atm$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo