નીચે પૈકી કયું ફોસ્ફરસ ચક્ર માટે ઉત્પ્રેરે છે ?
જવાળામુખીની ક્રિયાવિધિ
ખડકોનું ક્ષરણ
વરસાદ અને વાવાઝોડા (સ્ટોર્મ)
અશ્મિન્ન બળતણનો વપરાશ
ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?
કોઈ પણ સમયે, કોઈ એક વિસ્તારમાં, કોઈ એક પોષકસ્તરે સજીવ દ્રવ્યના જથ્થાને ....... કહે છે.
કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવાકે કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફોરસ, કેલ્શિયમ વિ. ને આ કહેવાય -
ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.