સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?
બીજાશય ફળમાં પરિણમે છે
ફલિતાંડ ભ્રૂણપૂટ માં પરિણમે છે
દ્વિતીય (કેંદ્રસ્થ) કોષમાંથી ભ્રૂણપોષ બને છે
અંડકો ભ્રૂણપૂટ માં પરિણમે છે
તફાવત આપો : લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની
જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?
પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .
સાચી શૃંખલા અંકિત કરો.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજદેહશેષ
$2.$ નાભિ (અંડકતલ) (chalaza)