સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?

  • [NEET 2019]
  • A

    બીજાશય ફળમાં પરિણમે છે

  • B

    ફલિતાંડ ભ્રૂણપૂટ માં પરિણમે છે 

  • C

    દ્વિતીય (કેંદ્રસ્થ) કોષમાંથી ભ્રૂણપોષ બને છે 

  • D

    અંડકો ભ્રૂણપૂટ માં પરિણમે છે

Similar Questions

તફાવત આપો : લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .

સાચી શૃંખલા અંકિત કરો.

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ બીજદેહશેષ

$2.$ નાભિ (અંડકતલ) (chalaza)