આપેલમાંથી કેટલી વનસ્પતિના બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય છે?

ઘઉં, પપૈયુ, ઓર્કિડ, ડાંગર, કેરી

  • A

    $3$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $1$

Similar Questions

પ્રદેહ અને માદાજન્યુજનકનું સૂત્રગુણતા સ્તર અનુક્રમે ક્યું છે. 

આવૃત બીજધારી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલ અંડકને શું કહે છે?

બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે : 

  • [NEET 2020]

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.