આપેલમાંથી કેટલી વનસ્પતિના બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય છે?
ઘઉં, પપૈયુ, ઓર્કિડ, ડાંગર, કેરી
$3$
$2$
$4$
$1$
પ્રદેહ અને માદાજન્યુજનકનું સૂત્રગુણતા સ્તર અનુક્રમે ક્યું છે.
આવૃત બીજધારી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલ અંડકને શું કહે છે?
બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.