હેન્રીના નિયમ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    આપેલ દબાણે $K_H$ નું મૂલ્ય જેટલું વધારે,તેટલી પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા વધારે
  • B
    સમાન તાપમાને અલગ-અલગ વાયુઓ માટે $K_H$ (હેન્રીના નિયમનો અચળાંક) ના મૂલ્યો અલગ-અલગ હોય છે
  • C
    બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે
  • D
    $K_H$ નું મૂલ્ય તાપમાન વધવાની સાથે વધે છે અને $K_H$ એ વાયુના સ્વભાવનું વિધેય છે

Explore More

Similar Questions

કયા દ્રાવણમાં તાપમાન વધવાથી દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે?

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

સમાન તાપમાન '$T$' પર કેટલાક વાયુઓ માટે $K_{H}$ ના મૂલ્યો નીચે મુજબ છે:
વાયુ $K_{H} / \text{kbar}$
$Ar$ $40.3$
$CO_{2}$ $1.67$
$HCHO$ $1.83 \times 10^{-5}$
$CH_{4}$ $0.413$

જ્યાં $K_{H}$ એ પાણીમાં હેન્રીના નિયમનો અચળાંક છે. પાણીમાં તેમની દ્રાવ્યતાનો ક્રમ કયો છે?

આપેલ દ્રાવકમાં ચાર અલગ-અલગ વાયુઓ $(G_1, G_2, G_3, G_4)$ ની દ્રાવ્યતામાં અચળ તાપમાને દબાણ સાથે થતો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. હેન્રીના નિયમના અચળાંકનું સૌથી વધુ મૂલ્ય ધરાવતો વાયુ કયો છે?

$27 \ ^oC$ તાપમાને $540 \ mL$ પાણીમાં $2 \ mmol$ $O_2$ ઓગળે ત્યારે $K_H$ ની ગણતરી કરો. આપેલ છે $P_{O_2} = 2 \times 10^{-8} \ bar$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo