$27 \ ^oC$ તાપમાને $540 \ mL$ પાણીમાં $2 \ mmol$ $O_2$ ઓગળે ત્યારે $K_H$ ની ગણતરી કરો. આપેલ છે $P_{O_2} = 2 \times 10^{-8} \ bar$.

  • A
    $1 \times 10^{-5} \ bar$
  • B
    $5 \times 10^{-6} \ bar$
  • C
    $1 \times 10^{-4} \ bar$
  • D
    $5 \times 10^{-4} \ bar$

Explore More

Similar Questions

પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા સામાન્ય રીતે શેના સાથે વધે છે :-

$25 \, ^oC$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો અચળાંક $1 \times 10^5 \, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $25 \, ^oC$ તાપમાને અને $5 \, atm$ દબાણે $10 \, moles$ $H_2O$ માં ઓગળતા $N_2$ ના મોલની સંખ્યા શોધો.

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધવાની સાથે ઘટે છે?

હવા એ અનેક વાયુઓનું મિશ્રણ છે. તેના મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ $298\ K$ તાપમાને આશરે $20\%$ અને $79\%$ છે. પાણી $10\ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298\ K$ તાપમાને,જો ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^7\ mm$ અને $6.51 \times 10^7\ mm$ હોય,તો પાણીમાં ઓગળેલા વાયુઓનો મોલ ગુણોત્તર $(O_2 : N_2)$ આશરે કેટલો હશે?

$25\,^{\circ}C$ અને $0.78\, atm$ દબાણે પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા $5.4 \times 10^{-4}\, M$ છે. $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં $N_2$ માટે હેન્રીના નિયમનો અચળાંક $(K_H)$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo