ગૌણ અનુક્રમણ (secondary succession) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે જંગલ કાપેલા વિસ્તારમાં થાય છે
  • B
    તે પ્રાથમિક અનુક્રમણ પછી આવે છે
  • C
    તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ છે,સિવાય કે તેની ગતિ પ્રમાણમાં ઝડપી હોય છે
  • D
    તે ખુલ્લા ખડક પર શરૂ થાય છે

Explore More

Similar Questions

જલીય નીંદણ કે જે 'ટેરર ઓફ બેંગાલ' તરીકે ઓળખાય છે,તેના વિશે માહિતી આપો.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ પ્રાથમિક અનુક્રમણ $(i)$ નિવસનતંત્રનો વિકાસ
$(ii)$ નિવસનતંત્રીય અનુક્રમણ $(ii)$ લાઈકેન્સ
$(iii)$ ખડકો પર પાયાની જાતિઓ $(iii)$ પર્યાવરણ સાથે સંતુલનની નજીક
$(iv)$ ચરમ સમુદાય $(iv)$ ખુલ્લા પર્યાવરણમાં નવી જાતિઓ

સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનોનો સાચો ક્રમ પસંદ કરો:
$(1)$ પ્રાણીપ્લવકો (Zooplanktons) જલીય નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો છે.
$(2)$ વિઘટન એ મોટાભાગે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતી પ્રક્રિયા છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં, માછલીઓ, વરુ વગેરે માંસાહારી છે.
$(4)$ દરેક ક્રમિક પોષક સ્તરે ઉર્જાનું પ્રમાણ ઘટે છે.

કેટલા વિધાનો સાચા છે?
$(a)$ વંદા,કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ મિશ્રાહારી છે.
$(b)$ મૃત આહાર શૃંખલા $(DFC)$ મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે.
$(c)$ દરેક પોષક સ્તરે ચોક્કસ સમયે જીવંત પદાર્થનો ચોક્કસ જથ્થો હોય છે જેને સ્ટેન્ડિંગ ક્રોપ કહેવામાં આવે છે.
$(d)$ જાતિ રચના અને સ્તરીકરણ એ નિવસનતંત્રના બે મુખ્ય માળખાકીય લક્ષણો છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo