સાચો જવાબ પસંદ કરો.

$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.

$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.

$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.

  • A

    $TFFT$

  • B

    $FTTF$

  • C

    $FTTT$

  • D

    $FFTT$

Similar Questions

નિવસનતંત્રમાં તૃતીય પોષકસ્તરમાં તેનો સમાવેશ થાય છે.

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1994]

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.