નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પોષકો નિવસનતંત્રમાંથી કયારેય દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુન:ચક્રણ પામે છે.
નિવસનતંત્ર ના વિવિધ ઘટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતાને પોષણચક્રણ કહે છે.
પોષકચક્રનું બીજું એક નામ જૈવ-ભૂ-રાસાયણિકચક્ર છે.
ઉપરના બધા જ
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
કયા નિવસનતંત્રમાં વધુમાં વધુ કુલ પ્રાથમિક ઉત્પાદન જોવા મળે?
$CO_2$ નું જથ્થાબંધ સ્થાપના ક્યાં થાય છે ?
આ વૈજ્ઞાનિક નિવસનતંત્રની સેવાઓ આંકવાનો પ્રયત્ન કર્યો છે.
નિવનસતંત્રમાં અવસાદીચક્રની અગત્યની વિશિષ્ટતાઓ લખો.