નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પોષકો નિવસનતંત્રમાંથી કયારેય દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુન:ચક્રણ પામે છે.
નિવસનતંત્ર ના વિવિધ ઘટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતાને પોષણચક્રણ કહે છે.
પોષકચક્રનું બીજું એક નામ જૈવ-ભૂ-રાસાયણિકચક્ર છે.
ઉપરના બધા જ
પૃથ્વી એ એક
નીચેનામાંથી બંને જોડમાં સાચુ જોડાણ કઈ જોડમાં છે?
$Z$ ને ઓળખો.
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?
કાર્બનચક્ર સમજાવો.