નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    પોષકો નિવસનતંત્રમાંથી કયારેય દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુન:ચક્રણ પામે છે.

  • B

    નિવસનતંત્ર ના વિવિધ ઘટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતાને પોષણચક્રણ કહે છે.

  • C

    પોષકચક્રનું બીજું એક નામ જૈવ-ભૂ-રાસાયણિકચક્ર છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.

કયા નિવસનતંત્રમાં વધુમાં વધુ કુલ પ્રાથમિક ઉત્પાદન જોવા મળે?

  • [AIPMT 2007]

$CO_2$ નું જથ્થાબંધ સ્થાપના ક્યાં થાય છે ?

  • [AIPMT 1994]

આ વૈજ્ઞાનિક નિવસનતંત્રની સેવાઓ આંકવાનો પ્રયત્ન કર્યો છે.

નિવનસતંત્રમાં અવસાદીચક્રની અગત્યની વિશિષ્ટતાઓ લખો.