નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    પોષકો નિવસનતંત્રમાંથી કયારેય દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુન:ચક્રણ પામે છે.

  • B

    નિવસનતંત્ર ના વિવિધ ઘટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતાને પોષણચક્રણ કહે છે.

  • C

    પોષકચક્રનું બીજું એક નામ જૈવ-ભૂ-રાસાયણિકચક્ર છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

પૃથ્વી એ એક

નીચેનામાંથી બંને જોડમાં સાચુ જોડાણ કઈ જોડમાં છે?

$Z$ ને ઓળખો.

જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?

કાર્બનચક્ર સમજાવો.