ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 2008]
  • A

    સ્ત્રીઓમાં મેનોપેઝ દરમિયાન ખાસ એકાએક જનન પિંડોના અંતઃસ્ત્રાવ વધી જાય છે.

  • B

    ઋતુચક્રની શરૂઆતને મેનારકી કહે છે.

  • C

    સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન આશરે $40\, ml$ રુધિર ગુમાવાય છે.

  • D

    ઋતુસ્ત્રાવ પ્રવાહી સહેલાઈથી ગંઠાઈ જાય છે.

Similar Questions

અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે ?

ગર્ભધારણ પછી......

કયું વિધાન સાચું નથી ?

આ સ્તર ઋતુચક દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે.

ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો.