ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 2008]
  • A

    સ્ત્રીઓમાં મેનોપેઝ દરમિયાન ખાસ એકાએક જનન પિંડોના અંતઃસ્ત્રાવ વધી જાય છે.

  • B

    ઋતુચક્રની શરૂઆતને મેનારકી કહે છે.

  • C

    સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન આશરે $40\, ml$ રુધિર ગુમાવાય છે.

  • D

    ઋતુસ્ત્રાવ પ્રવાહી સહેલાઈથી ગંઠાઈ જાય છે.

Similar Questions

ઋતુચક્રના ફોલિક્યુલર તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં કયા તબક્કાઓ ભાગ લે છે ? 

નીચેનામાંથી કયું સાચું છે ?

કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?

માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?

રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?