ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
સ્ત્રીઓમાં મેનોપેઝ દરમિયાન ખાસ એકાએક જનન પિંડોના અંતઃસ્ત્રાવ વધી જાય છે.
ઋતુચક્રની શરૂઆતને મેનારકી કહે છે.
સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન આશરે $40\, ml$ રુધિર ગુમાવાય છે.
ઋતુસ્ત્રાવ પ્રવાહી સહેલાઈથી ગંઠાઈ જાય છે.
ઋતુચક્રના ફોલિક્યુલર તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં કયા તબક્કાઓ ભાગ લે છે ?
નીચેનામાંથી કયું સાચું છે ?
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?