ઋતુચક કોને કહે છે ?

  • A

    $1-5$ દીવસ સુધી ચાલતા રકતસ્ત્રાવી તબક્કાને

  • B

    અંડકોષ મુક્ત થવો અને વિઘટીત થવાની ઘટનાને

  • C

    પ્રથમ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચકીય ઘટનાને

  • D

    ગર્ભાશયની દીવાલ તૂટવાની અને બનવાની ક્રિયાને

Similar Questions

પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો. 

ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?

રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?

નીચેનામાંથી કયું સાચું છે ?

માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?