ઋતુચક કોને કહે છે ?

  • A

    $1-5$ દીવસ સુધી ચાલતા રકતસ્ત્રાવી તબક્કાને

  • B

    અંડકોષ મુક્ત થવો અને વિઘટીત થવાની ઘટનાને

  • C

    પ્રથમ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચકીય ઘટનાને

  • D

    ગર્ભાશયની દીવાલ તૂટવાની અને બનવાની ક્રિયાને

Similar Questions

પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો. 

માસિકચક્રની શરૂઆતથી અંતઃસ્ત્રાવનો સાચો ક્રમ ગોઠવો.

માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો (ઈડાં) મુક્ત થાય છે? તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન (જોડિયાં) $(Identical \,\,twins)$ બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે ? જો જોડિયા બાળકો ભ્રાત (ભાઈ ભાઈ જેવું) હોય, તો તમારા જવાબમાં ફેરફાર થશે ?

કૉલમ $I$ અને કૉલમ $II$ સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો

$(i)$ ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું

$(b)$ સ્રાવી તબક્કો

$(ii)$ ફોલીક્યુલર તબક્કો

$(c)$ ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન)

$(iii)$ પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો)

  • [NEET 2018]

માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?