નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I.$ ફ્રેનુલમ એ ગડી છે જેના દ્વારા જીભ મુખગુહાના તળિયે જોડાયેલી હોય છે.
$II.$ જીભની નીચેની સપાટી પર નાના પ્રવર્ધો હોય છે જે સ્વાદકલિકાઓ ધરાવે છે.
$III.$ કંઠનળી એ ખોરાક અને હવા માટેનો સામાન્ય માર્ગ છે.
$IV.$ ઓડીનું મુદ્રિકાસ્નાયુ (Sphincter of Oddi) જઠરના પકવાશયમાં ખુલતા માર્ગનું નિયમન કરે છે.
$V.$ કોલોન એ આરોહી (ascending),અનુપ્રસ્થ (transverse),અવરોહી (descending) ભાગ અને સિગ્મોઇડ કોલોનમાં વિભાજિત છે.

  • A
    $I, II$ અને $III$ સાચા છે.
  • B
    $IV$ અને $V$ સાચા છે.
  • C
    $I, II, III, IV$ અને $V$ સાચા છે.
  • D
    $I, III$ અને $V$ સાચા છે.

Explore More

Similar Questions

જો સ્વાદુપિંડ (pancreas) દૂર કરવામાં આવે તો કયા ખોરાકના ઘટકોના પાચન પર અસર થાય છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(I)$ કાયમોટ્રિપ્સિન $(a)$ સ્ટાર્ચ
$(II)$ એમાયલેઝ $(b)$ મોનોગ્લિસરાઇડ્સ
$(III)$ ન્યુક્લિએઝ $(c)$ ડાયપેપ્ટાઈડ્સ
$(IV)$ લાઈપેઝ $(d)$ ન્યુક્લિઓસાઈડ્સ

વિધાન: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ (અવરોધક કમળો) ની સ્થિતિમાં,મોટી માત્રામાં અપાચિત ચરબી શરીરની બહાર નીકળી જાય છે.
કારણ: ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ દરમિયાન પિત્તનું નાના આંતરડામાં પ્રવેશ અટકી જાય છે.

નીચેનામાંથી કયો રોગ પ્રોટીન-ઉર્જા કુપોષણ (Protein-energy malnutrition) સાથે સંબંધિત છે?

જો સ્વાદુપિંડ (pancreas) દૂર કરવામાં આવે,તો કયા સંયોજનોનું પાચન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo