નીચે આપેલ પૈકી એક વિજ્ઞાનીઓના નામ સાચી રીતે તેઓએ રજૂ કરેલ સિદ્ધાંતો સાથે અનુરૂપ જોડી છે.

  • [AIPMT 2008]
  • A

    દ-વિસ - નૈસર્ગિક પસંદગી

  • B

    મેન્ડલ -પાનજીનેસીસનો સિદ્ધાંત

  • C

    વાઈઝમેન - સજીવના જનીનરસના ચાલુ રહેવાનો સિદ્ધાંત

  • D

    પાશ્ચર - ઉપાર્જિત લક્ષણોની આનુવંશિકતા

Similar Questions

વનસ્પતિ કે જેનાં દ્વારા હ્યુગો દ્‌ વ્રિસ પ્રખ્યાત બન્યા છે, એ વનસ્પતિ ..... છે.

નીચેનામાંથી ક્યો સિદ્ધાંત સજીવો એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં સ્થળાંતર થયા તેની સાથે સંકળાયેલો છે?

મજબૂત, નાના અને સખત મીનપક્ષવાળી મત્સ્ય ભુમિ પરથીપાણીમાં પરત ફરી તે સમય........... હતો.

ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

  • [AIPMT 1989]

નીચેનામાંથી કઈ ઘટના ડાર્વિનની પ્રાકૃતિક પસંદગી જૈવિક ઉદ્દ વિકાસની સંકલ્પનાને ટેકો આપે છે?