નીચેનામાંથી ક્યો સિદ્ધાંત સજીવો એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં સ્થળાંતર થયા તેની સાથે સંકળાયેલો છે?
થિયરી ઓફ સ્પેશીઅલ ક્રિએશન
થિયરી ઓફ બાયોજીનેસીસ
થિયરી ઓફ સ્પોટ્રેનીયસ જનરેશન
કોમોઝોઈક થિયરી
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?
વિકૃતિનું કારણઃ-
નીચેનામાંથી કયું માનવનું અવશિષ્ટ અંગ નથી?
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો.