નીચે આપેલ પૈકી એક વિજ્ઞાનીઓના નામ સાચી રીતે તેઓએ રજૂ કરેલ સિદ્ધાંતો સાથે અનુરૂપ જોડી છે.
દ-વિસ - નૈસર્ગિક પસંદગી
મેન્ડલ -પાનજીનેસીસનો સિદ્ધાંત
વાઈઝમેન - સજીવના જનીનરસના ચાલુ રહેવાનો સિદ્ધાંત
પાશ્ચર - ઉપાર્જિત લક્ષણોની આનુવંશિકતા
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો :
ઓપરિનના વાદ મુજબ પહેલાંનું પૃથ્વીનું વાતાવરણ શું ધરાવતું હતું?
ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થયેલા પરિણામો પૈકી એક ....
કયા પ્રકારનો પુરાવો સૂચવે છે કે માનવ ચિમ્પાન્ઝી બીજા હોમીનોઈડ એપ્સ કરતાં વધારે ગાઢ સંબંધ સૂચવે છે.
વૈજ્ઞાનિકો ચોક્કસ પરિસ્થિતિ હેઠળ કોષીય જીવરસના પ્રાપ્ત કરી છે. તેઓ ......તરીકે ઓળખાય છે