આપેલામાંથી કયું વિધાન મેન્ડલના પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી.

  • A

    લક્ષણોનું નિયમન ચોકકસ કારકોથી થાય છે.

  • B

    કારકો જોડમાં હોય છે.

  • C

    અસમાન કારકોની જોડમાં એક કારક અન્ય કારકથી પ્રદર્શીત થતા લક્ષણોની અભિવ્યકિતને અભિવ્યકત થવા દેતુ નથી.

  • D

    બન્ને વૈકલ્પીક કારકોનું જન્યુઓનાં નિર્માણ સમયે વિશ્લેષણ મુકત રીતે થાય છે.

Similar Questions

પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો. 

એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.

  • [AIPMT 1988]

કૃત્રિમ પસંદગી શું છે ? શું તમે વિચારો છો કે તે કુદરતી પસંદગીની પ્રક્રિયાને અસર કરે છે ? કેવી રીતે ?

મેન્ડેલે ધ્યાનમાં લીધેલ લક્ષણો માટેનાં ઘટકોને ક્યાં નામથી દર્શાવ્યા હતા.

$Tt \times tt$ વચ્ચે સંકરણના કયા પ્રમાણમાં સંતતિ ઉત્પન થશે? .

  • [AIPMT 1999]