જ્યારે સંકરણમાં લક્ષણોની બે જોડીઓ સંયોજાય છે, ત્યારે એક જોડીના લક્ષણોનું અલગીકરણ એ અન્ય જોડીના લક્ષણોથી સ્વતંત્ર હોય છે. આને ..... તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    પ્રભાવીપણાનો નિયમ
  • B
    અલગીકરણનો નિયમ
  • C
    મુક્તવિશ્લેષણનો નિયમ
  • D
    યુગ્મીકારકોનો નિયમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જનીન માટે સાચું નથી?

પ્રભુતાનો નિયમ (Law of Dominance) અને વિશ્લેષણનો નિયમ (Law of Segregation) સમજાવો.

જન્યુઓની શુદ્ધતાનો નિયમ સાર્વત્રિક રીતે લાગુ પડે છે કારણ કે જન્યુઓ . . . . . . .

મેન્ડલના પ્રભુત્વના નિયમના આધારે નીચેનામાંથી કોને સમજાવી શકાય છે?
$A$. કારકોની એક જોડમાંથી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
$B$. કારકો (એલીલ્સ) કોઈ અભિવ્યક્તિ દર્શાવતા નથી અને $F_2$ પેઢીમાં બંને લક્ષણો મૂળ સ્વરૂપે જોવા મળે છે.
$C$. સામાન્ય દ્વિતીય (diploid) વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે.
$D$. ચોક્કસ લક્ષણનું નિયંત્રણ કરતા સ્વતંત્ર એકમને કારક કહેવામાં આવે છે.
$E$. એકસંકરણ પ્રયોગમાં પિતૃઓના માત્ર એક જ લક્ષણની અભિવ્યક્તિ જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જ્યારે વિષમયુગ્મી (heterozygous) ઊંચા છોડનું સ્વ-પરાગનયન કરવામાં આવે છે,ત્યારે ઊંચા અને નીચા છોડ પ્રાપ્ત થાય છે. આ બાબત શેના દ્વારા સમજાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo