નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
એગ્રોબૅક્ટરિયમ
રાઇઝોબિયમ
નોસ્ટોક
માઈકોરાઈઝા
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?