નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?

  • [AIPMT 2011]
  • A

    એગ્રોબૅક્ટરિયમ

  • B

    રાઇઝોબિયમ

  • C

    નોસ્ટોક

  • D

    માઈકોરાઈઝા

Similar Questions

મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.

માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?