નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

  • A

      એઝોસ્પારિલમ

  • B

      એઝેટોબૅક્ટર

  • C

      નોસ્ટોક

  • D

      એઝોસ્પારિલય અને એઝેટોબૅક્ટર

Similar Questions

સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.

  • [AIPMT 2011]

જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?

છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...

કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.