નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
એઝોસ્પારિલમ
એઝેટોબૅક્ટર
નોસ્ટોક
એઝોસ્પારિલય અને એઝેટોબૅક્ટર
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.