નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2016]
  • A

    વાનસ્પતિક પ્રજનન

  • B

    અસંયોગીજનન

  • C

    લિંગી પ્રજનન

  • D

    કોષકેન્દ્રીય બહુભૂણતા

Similar Questions

$A$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાનો અંત એટલે વૃદ્ધિના તબકકાની શરૂઆત

$R$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાને વાનસ્પતિક તબકકો પણ કહે છે.

સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ મનુષ્ય $(1)$ $24$
$(b)$ સફરજન $(2)$ $20$
$(c)$ મકાઈ $(3)$ $34$
$(d)$ ચોખા $(4)$ $46$

નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?

$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.

$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.

$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.

સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?

દ્ઘિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વખત પુષ્પોદ્‌ભવ થાય છે?