લેશ નીહાન રોગ $X -$ સંલગ્ન પ્રચ્છન્ન અવ્યવસ્થા છે. જે માનવમાં ન્યુરોલોજીક નુકસાન કરે છે. કાઉકેશિઅન વસ્તિમાં $500$ કપલનો સર્વે કરવાથી ખબર પડી છે કે તેમાંથી $20$ આ રોગથી અસરગ્રસ્ત થયેલા હોય છે. આ વસતિમાં સામાન્ય અલીલનું પ્રમાણ કેટલું હશે?
$9.6$
$0.8$
$0.096$
$96$
$XXXX$ માદામાં બારબૉડીની સંખ્યા........
કપ્લિંગ અને રિપલ્સન સિધ્ધાંત ...... દ્વારા ઉત્પન્ન કરાયો.
જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે .... છે.
જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખાય છે.