લેશ નીહાન રોગ $X -$ સંલગ્ન પ્રચ્છન્ન અવ્યવસ્થા છે. જે માનવમાં ન્યુરોલોજીક નુકસાન કરે છે. કાઉકેશિઅન વસ્તિમાં $500$ કપલનો સર્વે કરવાથી ખબર પડી છે કે તેમાંથી $20$ આ રોગથી અસરગ્રસ્ત થયેલા હોય છે. આ વસતિમાં સામાન્ય અલીલનું પ્રમાણ કેટલું હશે?

  • A

    $9.6$

  • B

    $0.8$

  • C

    $0.096$

  • D

    $96$

Similar Questions

નીચેનામાંથી કયું કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?

.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.

વિકૃતિ પામેલું સૂક્ષ્મ જીવજંતુ તેની વૃદ્ધિ માટે જરૂરી એવા ઘટકનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ નથી, પરંતુ જો તે ઘટક આપવામાં આવે તો વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે. તેને...... કહેવામાં આવે છે.

જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.

જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?

  • [AIPMT 1992]