હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
$p^2$
$2pq$
$pq$
$q^2$
વસ્તીમાં રહેલ કુલ જનીનોના સરવાળાને શું કહે છે ?
નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?
કોઈ એક વસતિમાં જે ઘટકને લીધે સ્થાપક અસર (ફાઉન્ડર ઈફેક્ટ) થાય છે, તે -
કારકોની આવૃત્તિઓ વસતિમાં સતત રહે છે તે જણાવતો નિયમ કયો છે ? કયાં પાંચ પરિબળો આની કિંમતને અસર કર્તા નીવડે છે ?
$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.