હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?

  • [NEET 2016]
  • A

    $p^2$

  • B

    $2pq$

  • C

    $pq$

  • D

    $q^2$

Similar Questions

જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રચ્છન્ન વૈકલ્પિકકારક ઘરાવે, તો પ્રભાવી સભ્યોની આવૃતિ શોધો.

ચોક્કસ સ્થાન પર '$A$' કારકની આવૃત્તિ $0.6$ અને '$a$' ની $0.4$ છે. સમતુલા પર યાદચ્છિદ પ્રજનન વસ્તીમાં વિષમયુગ્મીની આવૃત્તિ કેટલી થઈ હશે ?

વસતિઓમાં કારકની આવૃત્તિ પર અસર કરતાં કોઈ પણ ત્રણ પરિબળો જણાવો અને સમજાવો. 

એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?

  • [NEET 2019]

માપવામાં આવતી આવૃતિ અપેક્ષિત મુલ્યથી ભિન્ન હોય, તો તે શું દર્શાવે છે?