જ્યારે શ્રેણી $L-C-R$ પરિપથને $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયો આલેખ આવૃત્તિ $(f)$ સાથે ઈમ્પીડન્સ $(Z)$ ના ફેરફારને દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$LR$-પરિપથમાં,ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ અવરોધ $R$ જેટલો છે. જો લાગુ પાડેલ વોલ્ટેજ $E = E_0 \cos(\omega t)$ હોય,તો પરિપથમાં વપરાતો પાવર કેટલો થાય?

Difficult
View Solution

$4 \sqrt{3} \Omega$ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર અને $4 \Omega$ અવરોધ ધરાવતો રઝિસ્ટર $8 \sqrt{2} \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પરિપથમાં પાવરનો વ્યય . . . . . $\text{W}$ છે.

જ્યારે એક કોઈલને $100 \, V$ $DC$ વોલ્ટેજ આપવામાં આવે છે,ત્યારે તેમાંથી $1 \, A$ પ્રવાહ વહે છે. જ્યારે તે જ કોઈલને $50 \, Hz$ આવૃત્તિવાળો $100 \, V$ $AC$ વોલ્ટેજ આપવામાં આવે છે,ત્યારે માત્ર $0.5 \, A$ પ્રવાહ વહે છે. તો કોઈલનું ઈમ્પીડન્સ (અડચણ) ....... $\Omega$ છે.

$ac$ વોલ્ટેજને શ્રેણીમાં રહેલા અવરોધ $R$ અને ઇન્ડક્ટર $L$ ને લાગુ પાડવામાં આવે છે. જો $R$ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંને $3\,\Omega$ જેટલા હોય,તો લાગુ પાડેલા વોલ્ટેજ અને પરિપથમાં રહેલા પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક શ્રેણી $R-C$ પરિપથને એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. બે પરિસ્થિતિઓ ધ્યાનમાં લો:
$(a)$ જ્યારે કેપેસિટર હવા ભરેલું હોય.
$(b)$ જ્યારે કેપેસિટર માઈકા (અબરખ) ભરેલું હોય.
જો અવરોધમાંથી વહેતો પ્રવાહ $i$ હોય અને કેપેસિટર પરનો વોલ્ટેજ $V$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo