કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?
વોલેસ
ડાર્વિન
સ્પેન્સર
મેન્ડેલ
જર્મપ્લાઝમનો સાતત્યતાવાદ કોણે આપ્યો હતો ? .
રેકીપીટ્યુલેશન થીયરી કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.
$C^{14}$ નો અર્ધજીવનકાળ આશરે ….... છે.
પેર્પ્ડ મોથ (પતંગિયામાં) ઇગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમ્યાન કાળા રંગનું સ્વરૂપ ઝાંખા રંગ પર પ્રભાવી હતું. આ શેનું ઉદાહરણ છે?
નીચેનામાંથી ક્યુ જીવંત અશ્મિ નથી?