નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.
પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.
ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.
કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.
વનસ્પતિનાએ ભાગો જે બે પેઢીઓ - એકની અંદર બીજા, ધરાવે છે :
$(a)$ પરાગશયમાં આવેલ પરાગરજ
$(b)$ બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ
$(c)$ ફળમાં રહેલ બીજ
$(d)$ બીજંડ માં આવેલ ભૂણ પૂટ
$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.
$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.
પૂર્વફલન ઘટનાઓના (pre-fertilization events) પ્રકાર જણાવી જન્યુજનન (gametogenesis) વિશે માહિતી આપો.
તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ
તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન