નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.

  • B

    પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.

  • C

    ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.

  • D

    કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.

Similar Questions

વનસ્પતિનાએ ભાગો જે બે પેઢીઓ - એકની અંદર બીજા, ધરાવે છે :

$(a)$ પરાગશયમાં આવેલ પરાગરજ

$(b)$ બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ

$(c)$ ફળમાં રહેલ બીજ

$(d)$ બીજંડ માં આવેલ ભૂણ પૂટ

  • [NEET 2020]

$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.

$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.

પૂર્વફલન ઘટનાઓના (pre-fertilization events) પ્રકાર જણાવી જન્યુજનન (gametogenesis) વિશે માહિતી આપો. 

તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ

તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન