નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.

  • B

    પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.

  • C

    ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.

  • D

    કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.

Similar Questions

લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનનની વચ્ચે ભેદ સ્પષ્ટ કરો આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે ? આ બંને ઘટનાઓના અંતે નિર્માણ પામતી સંરચનાઓનાં નામ આપો.

ખોટું વિધાન પસંદ કરો.

અસંગત દૂર કરો.

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.