નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિ પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની આંતરક્રિયા દ્વારા નિયંત્રિત થાય છે.
  • B
    કેટલીક વનસ્પતિ પ્રજાતિઓમાં સરીસૃપો પણ પરાગવાહક તરીકે જોવા મળ્યા છે.
  • C
    ઘણી પ્રજાતિઓની પરાગરજ ફૂલના પરાગાસન પર અંકુરિત થઈ શકે છે,પરંતુ માત્ર એક જ સમાન પ્રજાતિની પરાગનલિકા પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.
  • D
    જે કીટકો પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસનો ઉપયોગ કરે છે,તેમને પરાગ/મધુરસ ચોર કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ફલન ક્યારે થાય છે?

પરાગનલિકા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પરાગરજને કયા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે ($^{\circ} C$ માં)?

પુષ્પનો કયો ભાગ પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે?

. . . . . . માં પરાગરજ એલર્જી પ્રેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo