નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.

  • B

    પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.

  • C

    ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.

  • D

    કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ પોષકસ્તર

$2.$ અંડકદંડ

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$પુંકેસર $(i)$લઘુબીજાણુધાની
$(b)$સ્ત્રીકેસર $(ii)$લઘુબીજાણુપર્ણ
$(c)$પરાગાશય $(iii)$મહાબીજાણુધાની
$(c)$અંડક $(iv)$મહાબીજાણુપર્ણ

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?

સાચી શૃંખલા અંકિત કરો.

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો.