વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
પરાગરજનું સ્થાપન સ્ત્રીકેસર પર થાય, તે પહેલા મૃત્યુ પામે ત્યારે
પરાગરજ મુકત થાય અને જીવિતતા ગૂમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન પામે
પરાગાસન ગ્રહણશિલ બને તે પહેલાં જ પરાગરજ મુકત થાય
બધા સાચા
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
વાંસ જાતિની વનસ્પતિ સામાન્ય રીતે કેટલા વર્ષે મોટી સંખ્યામાં ફળો સર્જે છે?
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.