વનસ્પતિમાં ફલન કયારે શકય બને?

  • A

    પરાગરજનું સ્થાપન સ્ત્રીકેસર પર થાય, તે પહેલા મૃત્યુ પામે ત્યારે

  • B

    પરાગરજ મુકત થાય અને જીવિતતા ગૂમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન પામે

  • C

    પરાગાસન ગ્રહણશિલ બને તે પહેલાં જ પરાગરજ મુકત થાય

  • D

    બધા સાચા

Similar Questions

આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?

વાંસ જાતિની વનસ્પતિ સામાન્ય રીતે કેટલા વર્ષે મોટી સંખ્યામાં ફળો સર્જે છે?

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]

વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.

વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.