નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?
ગળાની બળતરા
ઓછી ઘ્રાણ સંવેદના
નાસિકાકોટરમાં સ્ત્રાવનો ભરાવો
કબજિયાત
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કોને ઔષધોના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા?
રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?