નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. જાતિ વિવિધતા નિવસનતંત્રને સ્થિરતા પ્રદાન કરે છે.
$II$. વધુ જાતિઓ ધરાવતા સમુદાયો ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા વધુ સ્થિર હોય છે.
$III$. ઉચ્ચ જૈવવિવિધતા ધરાવતા નિવસનતંત્રો,ઓછી જૈવવિવિધતા ધરાવતા નિવસનતંત્રો કરતા વધુ ઉત્પાદક હોય છે.
$IV$. જૈવવિવિધતા એ નિવસનતંત્રની જાળવણી અને સ્વાસ્થ્ય માટે આવશ્યક નથી.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I, II$ અને $III$
  • B
    $I, II$ અને $IV$
  • C
    $II, III$ અને $IV$
  • D
    $I, II, III$ અને $IV$

Explore More

Similar Questions

જેમ જેમ નિવસનતંત્રમાં જૈવવિવિધતા વધે છે,તેમ તેની સ્થાયીતા $...$

નીચે આપેલા વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો:
$(i)$ એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ
$(ii)$ ડેવિડ ટિલમેન
$(iii)$ પોલ એહરલીચ

$25\; \%$ થી વધુ દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. આ કયા પ્રકારનો લાભ દર્શાવે છે?

કઈ જાતિ સમુદાયની સ્થિરતા પર વધુ અસર કરે છે?

વૈજ્ઞાનિક કારણો આપો: જૈવવિવિધતા એ જીવાવરણ અને તેના નિવસનતંત્રની જાળવણી માટે મહત્વપૂર્ણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo