નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ તેના અલગ થયેલા ન્યુક્લિઓન્સના સ્થિર દળોના સરવાળા કરતા ઓછું હોય છે.
  • B
    ન્યુક્લિયર વિખંડનમાં,ખૂબ જ ભારે ન્યુક્લિયસના વિભાજન દ્વારા ઉર્જા મુક્ત થાય છે.
  • C
    ન્યુક્લિયર સંલયનમાં,મધ્યમ દળના (આશરે $100 \, a.m.u.$) બે ન્યુક્લિયસને જોડવાથી ઉર્જા મુક્ત થાય છે.
  • D
    $(a)$ અને $(b)$ બંને.

Explore More

Similar Questions

યુરેનિયમનું એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં થોરિયમ અને હિલિયમના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. તો:

જ્યારે $X$ અને $Y$ દળ ધરાવતા બે ન્યુક્લિયસ સંલયન પામીને $m$ દળ ધરાવતું ન્યુક્લિયસ બનાવે છે અને સાથે કેટલીક ઉર્જા મુક્ત થાય છે, ત્યારે

વિધાન $1$: ભારે ન્યુક્લિયસના વિખંડન અથવા હલકા ન્યુક્લિયસોના સંલયન વખતે ઊર્જા ઉત્પન્ન થાય છે.
વિધાન $2$: ભારે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા $Z$ માં વધારો થતા વધે છે,જ્યારે હલકા ન્યુક્લિયસ માટે તે $Z$ માં વધારો થતા ઘટે છે.

$1\, kg$ કોલસાના દહનથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે?

$1 \text{ mg}$ ${ }_{92}^{240} U$ ના વિખંડન (fission) ની પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા જૂલમાં કેટલી હશે? ધારો કે પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા $200 \text{ MeV}$ છે. [એવોગેડ્રો આંક $6 \times 10^{23}$ અને $1 \text{ eV} = 1.6 \times 10^{-19} \text{ J}$ લો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo