નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ યીસ્ટ દ્વારા પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ શકે છે.
$(ii)$ આથવણ (Fermentation) જારક બેક્ટેરિયામાં થાય છે.
$(iii)$ આથવણ કણાભસૂત્રમાં થાય છે.
$(iv)$ આથવણ એ અજારક શ્વસનનો એક પ્રકાર છે.

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(ii)$ અને $(iv)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(i)$ અને $(iv)$

Explore More

Similar Questions

સ્વપોષી સજીવોની ઉર્જાની જરૂરિયાતો કઈ પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે તે સમજાવો. ન વપરાયેલ કાર્બોદિતો કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે?

$(a)$ બ્રેડનો ટુકડો થોડીવાર ચાવવાથી મીઠો કેમ લાગે છે?
$(b)$ સેલ્યુલોઝ મનુષ્યમાં પાચક રેસા (roughage) તરીકે કામ કરે છે પરંતુ ગાયમાં પોષક તત્વોના સ્ત્રોત તરીકે કામ કરે છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

મનુષ્યના પાચનમાર્ગ (અન્નમાર્ગ) નું વર્ણન કરો.

જ્યારે મોઢામાંથી હવા ચૂનાના નીતર્યા પાણી (lime water) ભરેલી ટેસ્ટ-ટ્યુબમાં ફૂંકવામાં આવે છે,ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીને કારણે દૂધિયું બની જાય છે?

જો કોઈ વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી હોય અને ઓક્સિજન લેતી હોય,તો શું તેનો અર્થ એ છે કે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થતી નથી? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo