નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$a -$ કોષચક્રનો સમયગાળો સજીવથી સજીવ અને કોષના પ્રકાર મુજબ બદલાઈ શકે છે.
$b -$ $DNA$ સંશ્લેષણ માત્ર પેકીટીન અવસ્થામાં થાય છે.
$c - G_1$ તબક્કો એ સમભાજન અને $DNA$ પ્રતિકૃતિની શરૂઆત વચ્ચેનો સમયગાળો છે.

  • A
    $b$ અને $c$
  • B
    $a$ અને $c$
  • C
    $a$ અને $b$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

ખોટા વિધાનો ઓળખો:
$(1)$ અર્ધીકરણમાં $DNA$ સ્વયંજનનનું ફક્ત એક જ ચક્ર જોવા મળે છે.
$(2)$ અર્ધીકરણ-$I$ ના અંતે ચાર એકકીય કોષોનું સર્જન થાય છે.
$(3)$ સમસૂત્રીભાજન સામાન્ય રીતે માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે.
$(4)$ યીસ્ટમાં,કોષચક્ર પૂર્ણ થવા માટે આશરે $90$ મિનિટનો સમય લાગે છે.

નીચેની આકૃતિઓ $(A-D)$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

...$A$.... તબક્કામાં,$RNAs$ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે કોષની વૃદ્ધિ અને $DNA$ ના સ્વયંજનન માટે જરૂરી છે. જ્યારે તે ...$B$... તબક્કો છે,જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે સ્પિન્ડલ (તર્કુ) નિર્માણ અને સમભાજન ચાલુ રાખવા માટે જરૂરી છે.
આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ ને ઓળખો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સમભાજન,અર્ધીકરણ કરતાં નીચેનામાંથી કઈ બાબતમાં અલગ પડતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo