ખોટા વિધાનો ઓળખો:
$(1)$ અર્ધીકરણમાં $DNA$ સ્વયંજનનનું ફક્ત એક જ ચક્ર જોવા મળે છે.
$(2)$ અર્ધીકરણ-$I$ ના અંતે ચાર એકકીય કોષોનું સર્જન થાય છે.
$(3)$ સમસૂત્રીભાજન સામાન્ય રીતે માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે.
$(4)$ યીસ્ટમાં,કોષચક્ર પૂર્ણ થવા માટે આશરે $90$ મિનિટનો સમય લાગે છે.

  • A
    $(1)$ અને $(2)$
  • B
    $(1)$ અને $(3)$
  • C
    માત્ર $(2)$
  • D
    બધા સાચા છે

Explore More

Similar Questions

નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ પૂર્વાવસ્થા$(i)$ કોષકેન્દ્રપટલ અને અન્ય અંગિકાઓનું પુનઃનિર્માણ
$(B)$ ભાજનાવસ્થા$(ii)$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે
$(C)$ ભાજનોતરાવસ્થા$(iii)$ ત્રાકતંતુઓનું નિર્માણ
$(D)$ અંત્યાવસ્થા$(iv)$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગ થવું
$(E)$ કોષરસવિભાજન$(v)$ બહુકોષકેન્દ્રીય સ્થિતિનું નિર્માણ

સમભાજન અને અર્ધીકરણમાં રંગસૂત્રિકાઓનું ગૂંચળું (Coiling) કેવું હોય છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. સાયનેપ્સિસ દ્વારા સમજાત રંગસૂત્રોની ગોઠવણી$(i)$ ભાજનાવસ્થા $II$ (Anaphase $II$)
$B$. $RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ$(ii)$ ઝાયગોટીન (Zygotene)
$C$. રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા$(iii)$ $G_2$ તબક્કો
$D$. સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી પરંતુ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે$(iv)$ ભાજનાવસ્થા $I$ (Anaphase $I$)
$(v)$ પેકીટીન (Pachytene)

"અસૂત્રીભાજન" (Amitosis) શબ્દ કોણે આપ્યો?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo