કાર્બોદિતોના સંશ્લેષણમાં નીચેનામાંથી શેની જરૂર હોતી નથી?

  • A
    $CO_2$
  • B
    હરિતદ્રવ્ય (Chlorophyll)
  • C
    નાઈટ્રોજન
  • D
    પાણી

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાની અંતિમ નીપજ જે શોધી શકાય છે તે છે

$C_3$ અને $C_4$ વનસ્પતિ વચ્ચે નીચેનામાંથી કઈ બાબત અલગ પડતી નથી?
$I.$ પ્રાથમિક $CO_2$ ગ્રાહક.
$II.$ પ્રકાશશ્વસનનું પ્રમાણ.
$III.$ $CO_2$ ના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક.
$IV.$ કેલ્વિન ચક્રની હાજરી.
$V.$ પર્ણની અંતસ્થ રચના.

વિધાન : અંધકાર પ્રક્રિયા માત્ર રાત્રિ દરમિયાન હરિતકણના સ્ટ્રોમામાં થાય છે.
કારણ : $CO_2$ નું સ્થાપન માત્ર $C_3$ ચક્ર દરમિયાન જ થાય છે.

વિધાન $P$ : પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન કિટોટ્રાયોઝ સંશ્લેષિત થાય છે.
વિધાન $Q$ : $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કિટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

નીચેનામાંથી શેમાં $CO_2$ ઉત્પન્ન થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo